Sunday, October 29, 2006

ઉર્દુની મશ્હુર કવિયત્રી પરવીન શાકિર ની આઝાદ નઝમ

દિવ્ય જ્ઞાન

કારણ વગર અધરો હંસી પડ્યા,
કેશ વિના આયાસ વિખરાય ગયા,
મને સ્વપનો ધરીને
નિન્દ્રાએ કઈ દિશામા પ્રવાસ આદર્યો,
મારા કર્ણમાઁ કાનાફુસીની મ્હેક પ્રસરી
મારુઁ શર્મીલુઁ સ્મિત મેઁ સાઁભર્યુઁ,
અને પછી હુઁ સમજી ગઈ
મારા નયનો માઁ તારા નામનો તારો ચમકી ગયો.

_________પરવીન શાકિર
(અનુવાદ)

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter