Friday, August 11, 2006

નઝમ_ફીરાક ગોરખપુરી

જરા મિલનના પછી અરીસો તો નિરખ હે સહચર,

તારા સૌન્દર્યની વસંત નિખરી ઉઠી

પ્રેમમા અમારથી શુઁ થઈ શક્યુઁ

ખેર તેઁ બે વફાઈ તો કરી.

આ સામાન્ય મહેફિલ પણ સામાન્ય મહેફિલ નથી

દ્રષ્ટિ ઉઠે છે પણ કોઈ કોઈના માટે

_ફીરાક ગોરખપુરી

(ઉર્દુના મહાન કવિ ફીરાક ગોરખપુરીની આઝાદ નઝમનો અનુવાદ)

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter