ઉર્દુની મશ્હુર કવિયત્રી પરવીન શાકિર ની આઝાદ નઝમ
દિવ્ય જ્ઞાન
કારણ વગર અધરો હંસી પડ્યા,
કેશ વિના આયાસ વિખરાય ગયા,
મને સ્વપનો ધરીને
નિન્દ્રાએ કઈ દિશામા પ્રવાસ આદર્યો,
મારા કર્ણમાઁ કાનાફુસીની મ્હેક પ્રસરી
મારુઁ શર્મીલુઁ સ્મિત મેઁ સાઁભર્યુઁ,
અને પછી હુઁ સમજી ગઈ
મારા નયનો માઁ તારા નામનો તારો ચમકી ગયો.
_________પરવીન શાકિર
(અનુવાદ)