Monday, August 28, 2006

રતિલાલ’અનિલ’ના મુક્તકો:

રતિલાલ’અનિલ’ના મુક્તકો:

તરસ્યો:

જીવન સરિતાને તીર
તરર્સ્યો મારો પ્રાણ.

ઉપર તપતો કાળ.
ને પડછાયો પાણીપીએ.

લુંટીને !

છાબ તારી ભરીછે માળી
રોજ ખીલેલ ફૂલ ચૂંટીને
દાદને પાત્ર છે સ્નેહ તારો
વાહ રક્ષણ કર્એછે લૂંટીને.

રસ્તોગયો:

પુણ્યની કલ્પનાઓ જન્માવી
સ્વર્ગમાઁ પણ જવા થયિ રસ્તો !

માનવીના ગયાની શી ખાત્રી?
એના પહેલાંજ ત્યાઁ ગયો રસ્તો !

કોણ પૂછેછે ?

તાજ નુઁ શિલ્પ કાવ્ય નિરખીને,
હર્ષના અશ્રુ કઁઈક લૂંછેછે.

દાદ આપેછે શાહજહાને સૌ,
એના શિલ્પીને કોણ પૂછેછે.

_રતિલાલ ‘અનિલ’(સુરત)

’રતિલાલ અનિલ ઓન’ ના સૌજન્યથી

0 Comments:

Post a Comment

<< Home

Counters
Web Site Counter
Web Site Counter